આજે ઉમરલાયક માણસોને ઢીંચણના ઘસારા ખુબ જ થતા હોય છે અને ડોકટરો આવા ઓપરેશનના બે બે લાખ લેતા હોય છે, જો ઓપરેશન ના કરાવું હોય તો આ આયુર્વેદિક ઉપચાર અજમાવો.
👉🏻500 ગ્રામ સફેદ તલ
👉🏻100 ગ્રામ સિંગદાણા
👉🏻100 ગ્રામ કોપરાનું છીણ
👉🏻50 ગ્રામ કાજુ
👉🏻50 ગ્રામ બદામ
👉🏻30 ગ્રામ સુંઠ પાવડર
👉🏻700 ગ્રામ દેશી ગોળ
👉🏻200 ગ્રામ અખરોટ
આ બધાનો પાવડર કરી ને લાડવા બનાવો, રોજ ભૂખ્યા પેટે એક લાડુ ખાવો.
એક મહિનો પ્રયોગ કરવાથી દુખાવો બંધ થઇ જશે અને ઘણી રાહત થશે.
No comments:
Post a Comment