Monday, October 27, 2025

ઉમરલાયક માણસોને ઢીંચણના ઘસારાનો ઉપચાર

 આજે ઉમરલાયક માણસોને ઢીંચણના ઘસારા ખુબ જ થતા હોય છે અને ડોકટરો આવા ઓપરેશનના બે બે લાખ લેતા હોય છે, જો ઓપરેશન ના કરાવું હોય તો આ આયુર્વેદિક ઉપચાર અજમાવો.


👉🏻500 ગ્રામ સફેદ તલ


👉🏻100 ગ્રામ સિંગદાણા


👉🏻100 ગ્રામ કોપરાનું છીણ


👉🏻50 ગ્રામ કાજુ


👉🏻50 ગ્રામ બદામ


👉🏻30 ગ્રામ સુંઠ પાવડર


👉🏻700 ગ્રામ દેશી ગોળ


👉🏻200 ગ્રામ અખરોટ


 આ બધાનો પાવડર કરી ને લાડવા બનાવો, રોજ ભૂખ્યા પેટે એક લાડુ ખાવો. 


 એક મહિનો પ્રયોગ કરવાથી દુખાવો બંધ થઇ જશે અને ઘણી રાહત થશે.

No comments:

Post a Comment

આજે ભારતમાં જે રેલ્વે છે તે કોણ લાવ્યું

  આજે ભારતમાં જે રેલ્વે છે તે કોણ લાવ્યું? તમારો જવાબ હશે બ્રિટિશરો! ના, બ્રિટિશરો ફક્ત વિક્રેતા હતા. ભારતમાં રેલ્વે લાવવાનું સ્વપ્ન એક ભારત...