Monday, October 27, 2025

ઉમરલાયક માણસોને ઢીંચણના ઘસારાનો ઉપચાર

 આજે ઉમરલાયક માણસોને ઢીંચણના ઘસારા ખુબ જ થતા હોય છે અને ડોકટરો આવા ઓપરેશનના બે બે લાખ લેતા હોય છે, જો ઓપરેશન ના કરાવું હોય તો આ આયુર્વેદિક ઉપચાર અજમાવો.


👉🏻500 ગ્રામ સફેદ તલ


👉🏻100 ગ્રામ સિંગદાણા


👉🏻100 ગ્રામ કોપરાનું છીણ


👉🏻50 ગ્રામ કાજુ


👉🏻50 ગ્રામ બદામ


👉🏻30 ગ્રામ સુંઠ પાવડર


👉🏻700 ગ્રામ દેશી ગોળ


👉🏻200 ગ્રામ અખરોટ


 આ બધાનો પાવડર કરી ને લાડવા બનાવો, રોજ ભૂખ્યા પેટે એક લાડુ ખાવો. 


 એક મહિનો પ્રયોગ કરવાથી દુખાવો બંધ થઇ જશે અને ઘણી રાહત થશે.

No comments:

Post a Comment

જો ભારતના ૧૨૧ કરોડ લોકોમાંથી માત્ર ૧૦%

 માત્ર ૯૦ દિવસમાં, ભારતનો ભાવ ૨ રૂપિયા = ૧ ડોલર થશે   વાંચો અને અનુસરો આંધળા ભક્ત કહો કે ગમે તે કહો, પણ જો તમે ટ્રમ્પના ટેરિફ ને થોડો પ્રોત્...